Ta.: Choryasi, Dist.: Surat - 394517
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. -->
સંજીવની કેળવણી મંડળ સંચાલિત સંજીવની વિદ્યાસંકુલમાં બાળભવન – પ્રાથમિક ભવન – માધ્યમિક શાળા તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળા (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ) કાર્યરત છે. જેમાં 1500થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા 84 શિક્ષકો, કર્મચારીઓ ને સેવકો પોતાનું યોગદાન આપી રહ્યા છે. જે થકી શાળાનું પરિણામ દર વર્ષે 90% થી વધુ આવી રહ્યું છે. વળી, શિક્ષણની સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાગી વિકાસ કરવા માટે સંજીવની શાળા સતત પ્રયત્નશીલ છે. જેની ફળશ્રુતિ સ્વરૂપે બાળકો રાજય – રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ